શ્રી નાનાબાર ગોળ સમાજ પ્રગતિ મંડળ, અમદાવાદ. ૩૨ મો સ્નેહમિલન સમારંભ ૨૦૨૫ મહા ભોજનના દાતાશ્રી : અમદાવાદ સ્થિત રણછોડપુરા ગામ સમસ્ત પાટીદાર ભાઈઓ. શૈક્ષણિક ઇનામના દાતાશ્રી : પટેલ કિર્તિભાઈ નરોત્તમદાસ (ગામ : જગન્નાથપુરા) રમત-ગમતના ઇનામના દાતાશ્રી : ક્રિકેટ યુવા મંડળ, અમદાવાદ. ૩૨ મો સ્નેહમિલન સમારંભ ૨૦૨૫ - ફોટો અને વિડીયો ગેલેરી